Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photo : વૈષ્ણો દેવીની યાત્રા સરળ બનાવશે કટરા સ્ટેશન

ઉધમપુર, 2 જુલાઇ : હિન્દુઓના ધાર્મિક યાત્રા સ્થાન માતા વૈષ્ણોદેવીની યાત્રાને સરળ બનાવી દેતી ઉધમપુર-કટરા રેલવે લાઇનની શરૂઆત અંદાજે 18 વર્ષ પહેલા કરવામાં આવી હતી. યાત્રાળુઓની 18 વર્ષ લાંબી રાહ હવે ખતમ થવા આવી છે. ઉધમપુર-કટરા રેલવે લાઇનનો ટ્રાયલ રન 1 જુલાઇએ કરવામાં આવ્યો હતો. હવે આગામી 4 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે લાઇનનું ઉદઘાટન કરવાના છે. તેમની સાથે રેલવે પ્રધાન સદાનંદ ગૌડા પણ ઉદઘાટનમાં સામેલ થવાના છે.

આ બહુપ્રતિક્ષિત રેલવે લાઇનના ઉદઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. આ રેલવે લાઇનની ખાસિયત એ છે કે માત્ર 25 કિલોમીટરનું અંતર પુરું કરવા માટે ટ્રેનને 50 પુલો અને 10 ટનલમાંથી પસાર થવું પડે છે. તેમાંથી સૌથી ઊંચો પુલ કુતુબ મિનાર કરતા પણ ઊંચો છે. તેની ઊંચાઇ 85 મીટરની છે.

આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 100 એન્જિનીયર્સે દિવસ-રાત મહેનત કરી છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જીનિયર સંદીપ ગુપ્તા છે. કટરા રેલવે સ્ટેશનની સાથે IRCTC દ્વારા 3 સ્ટાર ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.

આવો જોઇએ એક ઝલક...

1

1

રાત્રિ દરમિયાન કટરા રેલવે સ્ટેશન

2

2

રેલવે સ્ટેશનની અંદરનો નજારો

3

3

આ છે કટરા રેલવે સ્ટેશનનો મુખ્ય પ્રવેશ દ્વાર

4

4

કટરા રેલવે સ્ટેશનનું વિહંગમ દ્રશ્ય

5

5

કટરા-ઉધમપુર રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેન

6

6

કટરા રેલવે સ્ટેશન

7

7

કટરા રેલવે સ્ટેશન પર આવેલી ટ્રાયલ ટ્રેન

8

8

કટરા રેલવે સ્ટેશન પર આદુનિક સુવિધાઓ છે

9

9

કટરા રેલવે સ્ટેશન પાસે આવેવું irctcના ગેસ્ટ હાઉસનું રિસેપ્શન

10

10

આઇઆરસીટીસીનું ગેસ્ટ હાઉસ

11

11

રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારમાંથી બહારનું પરિસર

12

12

ટનલની તસવીર

13

13

રેલવે બ્રિજનું દ્રશ્ય

14

14

રેલવે ટનલ

15

15

નવી રેલવે લાઇનને જોઇને ખુશ થતા સ્થાનિક બાળકો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X