સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમશ કબીરનું નિધન
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમશ કબીરનું લાંબી બીમારી બાદ નિધન, 68 વર્ષના હતા અલ્તમશ કબીર.
સુપ્રીમ કોર્ટ ના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમશ કબીરનું 68 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ રવિવારે નિધન થયું છે. રવિવારે સવારે કલકત્તા ખાતે તેમનું નિધન થયું હતું. ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્યએ અલ્તમશ કબીર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સુપ્રીમ કોર્ટમાં ભાસ્કરના ન્યાયાધીશ બનાવામાં બાધા નાંખી હતી. એ સમયે અલ્તમશ કબીર ચર્ચામાં આવ્યા હતા.

અલ્તમશ પર એવા પણ આરોપ હતા કે તેમણે બીજી બેન્ચ માટે લિસ્ટેડ કરવામાં આવેલા કેસ પર પણ સુનવણી કરી દીધી હતી. અલ્તમશ કબીરનો જન્મ 19 જુલાઇ, 1948ના રોજ કલકત્તામાં થયો હતો. તેમણે પોતાનો એલએલબી અને એમએનો અભ્યાસ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી કર્યો હતો અને 6 ઓગસ્ટ 1990ના રોજ તેમને કલકત્તા હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બર, 2005માં યૂપીએના કાર્યકાળમાં અલ્તમશ કબીરને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
