'વિશ્વાસ ઉભો કરવા કેગ સાથે કામ કરવા માગે છે સરકાર'

ચિંદમબરમે કેગના એક સમેલનને સંબોધતા કહ્યું કે, કેગ દ્વારા તાજેતરમાં જે એકાઉન્ટ ચકાસણીના અહેવાલ આપવામાં આવ્યા તેના પરથી એવો આભાસ થઇ રહ્યો હતો કે ઓડિટર અને સરકાર એકબીજાની વિરુદ્ધ થઇ ગયા છે. દુઃખની વાત એ છે કે સાર્વજનિક ચર્ચાઓમાં પણ અસહમતિના સુર સાંભળવા મળ્યાં, તેનું કારણ પણ એ છે કે કેગ અને સરકારને એકબીજાના વિરોધી તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે.
ચિદમબરમે કહ્યું કે, નાણામંત્રી તરીકે તે કેગની સાથે મળીને કામ કરવા માગે છે, જેનાથી બે સંસ્થાઓમાં જે વિરોધભાવની આ ધારણા ઉભી થઇ છે, તેને દૂર કરી શકાય. કેગે કામકાજને શ્રેષ્ઠ સંચાલનના મુદ્દાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને સરકાર સંચાલનની ખામીઓને દૂર કરવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.
તેમમે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સરકાર નીતિ નિર્માણની પ્રક્રિયામાં ઘણી વખત ભૂલ ને સુધારાની રણનીતિ અપનાવતી હોય છે કારણ કે તેની પાસે પુરતી સૂચનાઓ નથી હોતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
