For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાને નહીં, તો કોણે માર્યા મારા પિતાને

By Kalpesh L Kandoriya
|
Google Oneindia Gujarati News

અભિનેતા સલમાન ખાનને 10મી ડિસેમ્બરે બોમ્બે હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. સલમાન ખાન પર ચાલી રહેલ હિટ-એન્ડ-રન કેસના તમામ આરોપોમાંથી સલમાનને બરી કરવામાં આવ્યો. પરંતુ ત્યારે એક પ્રશ્ન હંમેશા માટે બોલિવુડ સ્ટાર સલમાન અને તેના પરિવારજનોને સતાવતો રહેશે.

Salman Khan

સલમાનની ગાડીની નીચે કચડાઇને મૃત્યુને ભેટનાર નુરુલ્લાહ ખાનના પૂત્રએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સલમાને મારા પિતાને નથી માર્યા તો કોણે માર્યા? જણાવવું જોઇએં કે, નુરુલ્લાહ ખાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલોનું 28 સપ્ટેમ્બર 2002ના રોજ મોત થયું હતું.

સલમાન પર દારૂ પીને ફૂટપાથ પર ઉંઘેલા લોકો પર ગાડી ચડાવી દેવાનો આરોપ હતો. પરંતુ સલમાન દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો તે સરકારી વકીલ સાબિત ન કરી શક્યા, અને ડિફેન્સ લૉયરે સાબિત કરી દીધું કે એ સમયે ગાડી સલમાનનો ડ્રાઇવર અશોક સિંઘ ચલાવી રહી હતો. તેથી પુરાવાના અભાવે કોર્ટે સલમાનને નિર્દોષ કરાર આપ્યો છે.

English summary
Salman Khan has been acquitted from all charges in connection with the infamous hit-and-run case. But one question will definitely haunt the Bollywood star, his family and Indian judiciary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X