સલમાને નહીં, તો કોણે માર્યા મારા પિતાને
અભિનેતા સલમાન ખાનને 10મી ડિસેમ્બરે બોમ્બે હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. સલમાન ખાન પર ચાલી રહેલ હિટ-એન્ડ-રન કેસના તમામ આરોપોમાંથી સલમાનને બરી કરવામાં આવ્યો. પરંતુ ત્યારે એક પ્રશ્ન હંમેશા માટે બોલિવુડ સ્ટાર સલમાન અને તેના પરિવારજનોને સતાવતો રહેશે.

સલમાનની ગાડીની નીચે કચડાઇને મૃત્યુને ભેટનાર નુરુલ્લાહ ખાનના પૂત્રએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સલમાને મારા પિતાને નથી માર્યા તો કોણે માર્યા? જણાવવું જોઇએં કે, નુરુલ્લાહ ખાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલોનું 28 સપ્ટેમ્બર 2002ના રોજ મોત થયું હતું.
સલમાન પર દારૂ પીને ફૂટપાથ પર ઉંઘેલા લોકો પર ગાડી ચડાવી દેવાનો આરોપ હતો. પરંતુ સલમાન દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો તે સરકારી વકીલ સાબિત ન કરી શક્યા, અને ડિફેન્સ લૉયરે સાબિત કરી દીધું કે એ સમયે ગાડી સલમાનનો ડ્રાઇવર અશોક સિંઘ ચલાવી રહી હતો. તેથી પુરાવાના અભાવે કોર્ટે સલમાનને નિર્દોષ કરાર આપ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
