જેટલીની માત્ર કોલ ડિટેલ જ લેવામાં આવી હતીઃ શિંદે
નવી દિલ્હી, 1 માર્ચઃ ભાજપના વરિષ્ઠ નેતાઓની કથિત રીતે જાસૂસી કરવામાં આવી રહ્યાના ઓરોપોમા ફસાયેલી સરકારને બચાવવા માટે આજે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે રાજ્યસભામાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, અરૂણ જેટલીના ફોન ટેપિંગ કરવામાં આવી નહોતા, માત્ર કોલ ડિટેલ્સ માંગવામાં આવી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં કેટલાક લોકોએ એક વિરષ્ઠ પોલીસ અધિકારીના ઇમેઇલ આઇડી પરથી ઇમેઇલ કરીને જેટલીની કોલ ડિટેલ માંગી હતી. જેને લઇને કેટલાક ભાજપી નેતાઓએ સરકાર પર વિપક્ષની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો.

અનુરાગ સિંહ એક પ્રાઇવેટ જાસૂસી એજન્સી ચાલે છે. તેના પિતા કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં આઇજીના પદેથી નિવૃત થયા છે. અનુરાગની તેના ત્રણ અન્ય સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેનું લેપટોપ જપ્ત કરી લીધું છે અને તેની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા અમરસિંહના ફોન ટેપિંગ મામલામાં પણ અનુરાગનું નામ આવ્યું હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
