વિવાદને રોકવા રાજીનામુ આપ્યું : અશ્વિની કુમાર

એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે તેમણે શુક્રવારે કાયદા પ્રધાન તરીકે રાજીનામુ એટલા માટે આપ્યું છે કે વિવાદનો અંત લાવી શકાય. કોલસા બ્લોક ફાળવણીના કેસમાં તેમના નામને લઇને કારણ વગરનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આ મુદ્દૈ ન્યાય અને સચ્ચાઇની જીત થશે. અશ્વિનીએ જણાવ્યું કે આજે પણ તેમને કોંગ્રેસના બધા જ નેતાઓનું સમર્થન પ્રાપ્ત છે.
ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી પવન કુમાર બંસલ અને કાયદા મંત્રી અશ્વિની કુમારે શુક્રવારે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહને મળીને પોતાનું રાજીનામુ સોંપી દીધું હતું. રેલવે લાંચ કૌભાંડમાં પવન બંસલનું નામ આવતા તેમણે રાજીનામુ આપી દીવું પડ્યું હતું.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
