અફઘાનિસ્તાનને માન્યતા આપવાને લઇને ભારતીન સ્પષ્ટતા, કહ્યુ અમારુ વલણ નથી બદલાયુ
અફઘાનિસ્તાનને લઇને ભારતના વિદેશ મંત્રલાયે એક વાર ફરી પોતાનુ વલણ સ્પષ્ટ કરી દિધુ છે. ભારત તરફથી કહેવામાં આવ્યુ છે અમે અફઘાનિસ્તાનને માન્યતા નથી આપી, અમારા વલણમાં કોઇ બદલાવ નથી આવ્યા
જેવી રીતે રિપોર્ટ શામે આવી છે કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયને ઇંડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિકલ કો ઓપરેશનના માટે ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યુ છે, ત્યાર બાદ સવાલ ઉભા થઇ રહ્યા હતા કે, શુ ભારતે અફઘાનિસ્તાનને માન્યતા આપવાના વલણમાં બદલાવ કર્યો છે. પરંતુ વિદેશ મંત્રાલય તરફથી આને લઇને સફાઇ આપવામાં આવી છએ. વિદેશ મંત્રાલય તરફથી કેવામાં આવ્યુ છે કે, તાલિબાનના શાસન વાળા અફઘાનિસ્તાનને માન્યતા નહી આપવામાંના ભારતના વલણમાં કોઇ બદલાવ નથી આવ્યો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં જે બદલાવ આવ્યો છે. ત્યર બાદ અમારી અફઘાનિસ્તાનને લઇને વલણ નથી બદલાયુ. મને નથી લાગતુ લોકોને ITEC થી વધારે કોઇ નિષ્કર્ષ ના કાઢવો જોઇએ। રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય તરફ અફઘાનિસ્તાનીઓને કહેવામાં આવ્યુ છે કે, ITEC કોર્સને માન્યતા આપી દેવી જોઇએ. જેનાથી ભારતના આઇ આઇએણ કોઝિકોડમાં કરવામાં આવશે. તો અરિંધમ બગચીએ જણાવ્યુ હતુ કે, ભારતીય સંસ્થા કોઇ પણ એવી સસ્થા નોટ વર્લલ નથી બહાર પડતો જેને ભરત દ્વારા માન્યતા ના મળી હોય.
અરિદમ બાગચી કહ્યુ કે, અમારી તરફથી અફઘાનિસ્તાનના ઇંસ્ટીટ્યુટ ઓફ ડિપ્લોમેસીને કોઇ જ પત્ર નથી મોકલવામાં આવ્યો. તેનો સવાલ જ ઉભો નથી થતો. કે અમે કોઇ સસંથ્ને એવી માન્યતા પત્ર મોકલ્યો જેમા માન્યતા જ નથી આપવામાં આવી. ભારત ITEC કાર્યક્રમના માધ્યથી દુનિયા ભરના વિકાસશીલ દેશોને ક્ષમતા નિર્માણ સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છએ. જેને ભારતના અલગ અલગ સંસ્થાન કરાવી રહી છે. આ કોર્ષ ઘણા દેશોના નાગરીકો માટે ઉપલબ્ધ છે. અફઘાનિસ્તાનના લોકો માટે પણ છે. અફઘાનિસ્તાનના ઘણા નાગરીકો જે ભારત અને અફઘાનિસ્તાનમાં રહે છે. તે આ કોર્ષમાં ભાગ લઇ શકે છે. ઓનલાઇન કોર્સનો અર્થ એ નથી કે, તેમા ભારતમાં યાત્રા કરવાનો સમાવેશ નથી થતો.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ









Click it and Unblock the Notifications
