ભારત વધુ 40 દેશોને આગમન પર વિઝાની સુવિધા આપશે

આ અંતર્ગત 40 વધારે દેશોને માટે આગમન પર વિઝા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે ઓનલાઇન પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદેશના સિનિયર સિટિઝનોને માટે પણ પ્રક્રિયા વધારે સરળ બનાવવામાં આવશે.
આ બેઠક યોજના મંત્રી રાજીવ શુક્લએ બોલાવી હતી. તેમણે જણાવ્યું કે ભારતને પર્યટન અનુકૂળ દેશ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવી દીધી છે. તથા લગભગ 40થી વધારે દેશોમાં આગમન પર વિઝાની સુવિધા આપવા પર સહમતિ બનાવી છે. મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત તમામ અધિકારીઓનું માનવું હતું કે ભારતે આમ કરવાની જરૂર એટલા માટે છે કે તેનાથી દેશને વધારે વિદેશી મુદ્રા મળી શકે એમ છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
