ભારતના પહેલા ડાયનાસોરના ખોવાયેલા અવશેષ મળ્યા

પત્રિકા અનુસાર ડાયનાસોરના અવશેષ કોલકતા સ્થિત જીએસઆઇના મુખ્યાલયમાં મળ્યા. આ જીવાશ્મની ખોજ હકિકતમાં ડબલ્યુ એચ સ્મીલોને 1828માં જબલપુરમાં કરી હતી. જો કે, લગભગ અડધી સદી બાદ રિચર્ડ લિડેક્કર દ્વારા તેની પ્રજાતિની ઓળખ કરવામાં મહત્વની જાણકારી મેળવી હતી. ઘણા લોકોના હાથમાંથી પસાર થનાર આ અચાનક ગાયબ થઇ ગયા હતા, પરંતુ તેનો એક નમૂનો લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં હાજર હતો.
આ ઉપરાંત ઘણા અન્ય ભારતીય ડાયનાસોરના અવશેષ ગાયબ હતા અને જીએસઆઇ અને યુનિવર્સિટી ઓફ મિશિગનના સંયુક્ત પ્રયાસ દ્વારા ડાયનાસોરની ઘણી પ્રજાતિઓને શોધવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
