ભારતના પહેલા ડાયનાસોરના ખોવાયેલા અવશેષ મળ્યા

પત્રિકા અનુસાર ડાયનાસોરના અવશેષ કોલકતા સ્થિત જીએસઆઇના મુખ્યાલયમાં મળ્યા. આ જીવાશ્મની ખોજ હકિકતમાં ડબલ્યુ એચ સ્મીલોને 1828માં જબલપુરમાં કરી હતી. જો કે, લગભગ અડધી સદી બાદ રિચર્ડ લિડેક્કર દ્વારા તેની પ્રજાતિની ઓળખ કરવામાં મહત્વની જાણકારી મેળવી હતી. ઘણા લોકોના હાથમાંથી પસાર થનાર આ અચાનક ગાયબ થઇ ગયા હતા, પરંતુ તેનો એક નમૂનો લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં હાજર હતો.
આ ઉપરાંત ઘણા અન્ય ભારતીય ડાયનાસોરના અવશેષ ગાયબ હતા અને જીએસઆઇ અને યુનિવર્સિટી ઓફ મિશિગનના સંયુક્ત પ્રયાસ દ્વારા ડાયનાસોરની ઘણી પ્રજાતિઓને શોધવામાં આવી રહી છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
