LOC પર ગોળીઓનો વરસાદ, 25 તારીખે થશે ભારત-પાક. વાતચીત

બેઠકનું સ્થળ અને તારીખ બુધવારે ભારતની વિદેશ સચિવ સુજાતા સિંહ અને તેના પાકિસ્તાની સમકક્ષ અઝીઝ અહમદની વચ્ચે ટેલીફોન પર થયેલી વાતચીતમાં નક્કી કરવામાં આવી. મોદીની શપથગ્રહણ વિધિના એક દિવસ બાદ 27 મેના રોજ શરીફની સાથે વાતચીત થઇ હતી. જેમાં વિદેશ સચિવ સ્તરીય વાતચીતને ફરીથી કરવાની સહમતી બની હતી. નિયંત્રણ રેખા પર ગોળીબારી અને અન્ય ઘટનાઓ બાદથી આ વાર્તા બંધ રહી હતી.
પોતાની વાતચીત દરમિયાન સુજાતા સિંહ નિયંત્રણ રેખા પર મંગળવારે થયેલી ગોળીબારીનો મુદ્દો ઉઠાવ્યો જેમાં એક ભારતીય જવાન શહીદ થઇ ગયો હતો. અઝીઝ અહમદને કહ્યું કે આ પ્રકારની ઘટના શાંતિ પ્રક્રિયાને પટરી પરથી ઉતારી દે છે.
પ્રવક્તા અનુસાર, ભારતીય વિદેશ સચિવે જણાવ્યું કે ગોળીઓના અવાજની વચ્ચે સાર્થક વાતચીત ચાલુ રાખવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. સીમા અને નિયંત્રણ રેખા પર શાંતિ અને અક્ષોભની સ્થિતિ આંતરિક વિશ્વાસ સ્થાપવા માટે મહત્વપૂર્ણ ઉપાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
