સરકાર પાડવા ઇચ્છતા હતા યુપીએના એક નેતાઃ ગડકરી

ગડકરીએ કહ્યું કે હું જે નેતાની વાત કરી રહ્યો છું તે, રાજકારણની એક મોટી હસ્તી છે અને તે એકલાં જ કેન્દ્ર સરકારને પાડવા માટે સક્ષમ છે. સાથે જ ગડકરીએ કહ્યું કે મે તેમના મદદના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.
જો કે, ગડકરીએ એ નેતાનું નામ જણાવ્યું નથી અને સાથે જ એ પણ નથી જણાવ્યું કે જો એ નેતા આટલા જ પ્રભાવશાળી નેતા છે તો પછી તેમણે સરકાર પાડવાનું પગલું હજુ સુધી ભર્યું કેમ નથી. પૂર્વ ભાજપ અધ્યક્ષે એ પણ નથી કે એ નેતાએ તેમનો સંપર્ક ક્યારે કર્યો હતો.
નોંધનીય છે કે અત્રે એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે જો ગડકરીને એ વાતની ખબર હતી તો પછી તેમણે પહેલાં આ અંગે કેમ કંઇ ના કહ્યું અને સાથે જ હવે ગડકરી એ નેતાનું નામ કેમ લઇ રહ્યાં નથી.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
