ચૌટાલાએ તિહાડ જેલમાંથી મોબાઇલ ફોન પર આપ્યું ભાષણ

અજય ચૌટાલાએ 19-20 ફેબ્રુઆરીએ પોતાના પુત્રને મોબાઇલ ફોન કર્યો હતો તેને સમર્થકોને બોલાવી રાખ્યા હતા. અજય ચૌટાલાએ ત્યારબાદ તેમને સ્પીકર ફોન પર સંબોધિત કર્યા હતા.
વિમલા મેહરાએ કહ્યું હતું કે 'આ મામલામાં શનિવારે એક તપાસ ગોઠવવામાં આવી છે. અમે દરેક દ્રષ્ટિકોણથી આ કેસને જોઇ રહ્યાં છીએ. રિપોર્ટ મંગળવારે સોંપવામાં આવી શકે છે. જો અજય ચૌટાલા વિરૂદ્ધ આરોપો સાચા ઠરશે તો તેના વિરૂદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવશે. એક અન્ય જેલ અધિકારીએ કહ્યું હતું કે અજય સોનીપત જિલ્લામાં 20 ફેબ્રુઆરીએ પાંચ મિનિટ સુધી એક રેલીને સંબોધિત કરી હતી.
રેલીની ભીડ તેમના પુત્ર દુષ્યંતે એકઠી કરી હતી. અજય ચૌટાલાના સમર્થકોને જેલમાં બંધ પોતાના પિતાના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું હતું તથા ગ્રામીણોના ખબર અંતર પુછ્યા હતા. બીજી તરફ ઓમપ્રકાશ ચૌટાલાએ પણ એક પત્ર લખ્યો હતો જેને રેલી દરમિયાના વાંચી સંભળાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રોહીણીની વિશેષ સીબીઆઇ કોર્ટે જેબીટી ભર્તી કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી તથા ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકો દોષી સાબિત થયા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
