આમીર ખાન જરા ફિલ્મ રંગ દે બસંતીનો તે ડાયલોગ તો યાદ કર...
બોલીવૂડ અભિનેતા આમીર ખાને અસહિષ્ણુતા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપીને એક નવી સનસની ફેલાવી દીધી છે. સોમવાર રાતે એક મીડિયા ગ્રુપના ફકંશનમાં આમીર ખાને કહ્યું કે દેશનો માહોલ જોઇને મારી પત્ની કિરણ બહુ જ મોટી અને ડરાવણી વાત કહી દીધી. તેણે કહ્યું કે શું આપણે દેશ છોડી દેવા જોઇએ? કિરણ અમારા બાળકની સુરક્ષાને લઇને ચિતિંત હતી.
આમિર ખાનના આ નિવેદનને લઇને સારો એવો દંગલ થઇ ગયો. સોશ્યલ મીડિયા પર પણ તેની આલોચના થઇ. એટલે સુધી કે એપ વાપસી નામના હેશટેગ હેઠળ લોકો આમીર જે જે કંપનીના બ્રાન્ડએબ્રેસેડર છે જેમ કે સેન્પડીલ તેને ડિલિટ કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે આમીરની ખાસ્સી ચર્ચાસ્પદ રહેલી ફિલ્મ રંગ દે બસંતીનો એક ડાયલોગ યાદ આવી ગયો જેમાં આમીર કહ્યું હતું કે કોઇ દેશ પરફેક્ટ નથી હોતો તેને પરફેક્ટ બનાવવો પડે છે. ત્યારે આમીર ખાનની ફેમસ ફિલ્મોના આવા જ કેટલાક ડાયલોગને વાંચો અહીં...

ફિલ્મ લગાન
ફિલ્મ લગાનમાં આમીર ખાને ભુવન નામના એક વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. જેમાં તે અંગ્રેજોના ત્રાસથી ત્રાસીને તેમને જોડે ક્રિકેટ મેચની શર્ત લગાવી બેસે તેમાં તે કહે છે કે "સો કોડે મંજૂર હૈ મગર માફી નહીં માંગેગે"

ફિલ્મ મંગળ પાંડે
ફિલ્મ મંગળ પાંડેમાં આમીર ખાનનો એક ડાયલોગ ખૂબ જ ફેમસ થયો હતો કે "યે આઝાદીકી લડાઇ હૈ ગુજરે હુએ કલ સે આઝાદી...આને વાલે કલ કે લિયે."

રંગ દે બસંતી
ફિલ્મ રંગ દે બસંતીમાં આમીર ખાને જ કહ્યું હતું કે "કોઇ પણ દેશ પરફેક્ટ નથી હોતો...તેને બહેતર બનાના પડતા હૈ."

સરફરોશ
ફિલ્મ સરફરોશમાં આમીર ખાન એક દેશભક્ત પોલિસ કર્મીના રૂપમાં જોવા મળ્યા હતા. અને તેમણે કહ્યું હતું કે "યે મુલ્ક કો મેં અપના ઘર સમજતા હૂં."
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
