મની લોન્ડ્રીગ મામલે અભિનેત્રી જૈકલિંનને નવો સમન્સ મોકલવામાં આવશે
ઠગ સિકેશ ચંદ્રશેખર સાથે જાડેયાલા કથિત 200 કરોડ રૂપિયાના રંગદારી મામલે બોલિવૂડ અભિનેત્રી જૈક્લીન ફર્નાંડીઝની સંડવણીને લઇને ઇડી દ્વારા તેની પુછપરછ કરવામાં આવશે. આ માટે દિલ્હી પોલીસ દ્વારા સોમવારે તેને નોટિસ ફટકારીને બોલ
ઠગ સિકેશ ચંદ્રશેખર સાથે જાડેયાલા કથિત 200 કરોડ રૂપિયાના રંગદારી મામલે બોલિવૂડ અભિનેત્રી જૈક્લીન ફર્નાંડીઝની સંડવણીને લઇને ઇડી દ્વારા તેની પુછપરછ કરવામાં આવશે. આ માટે દિલ્હી પોલીસ દ્વારા સોમવારે તેને નોટિસ ફટકારીને બોલાવામાં આવી હતી પરંતુ તેને હાલ સ્થગિત કરવામાં આવ્યુ છે. હવે અભિનેત્રીને દિલ્હી પોલીસ આગામી દિવસોમાં પછપરછ માટે નોટિસ મોકલશે.

મોંઘા ગિફ્ટને લઇને તપાસ
ઇડીએ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવલે પ્રાથમિક તપાસને લઇને કથિત મનિલૉડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇંડીએ પહેલા કહ્યુ હતુ કે, ફર્નાડિઝના નિવેદન 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબર 2021 ના રોજ દાખલ નોધવામાં આવ્યા હતા. જ્યાં તેણે ચંદ્રશેખર પાસેથી ગિફ્ટ સ્વીકારવાની વાત કરી હતી. ઇડી જણાવ્યું હતુ કે, અભિનેત્રીએ ભારત અને વિદેશમાં પોતાના પરિવારના સભ્યો માટે કિમતી ગિફ્ટનો ઉપયોગ કર્યો હતો. જે મની લોંડ્રિગ એક્ટ અંતર્ગત ગુનો બને છે.

મની લૉંડ્રિંગ સાથે જોડાયેલો મામલો
સુકેશ ચદ્રશેખરના ખઓટા ઠગ કરવાના મામલે ઇડીએ પોતાના ચાર્જીશીટમાં જૈકલીને મની લૉન્ડ્રીંગ મામલમાં દોશિત ઠેરવી છે. જેમા સુકેશ પણ સામેલ છે. ઇડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે. જૈકલીનને સુકેશના ગુનાહિત કાવતરા મામાલા અંગે માહિતી હતી. તેમ છતા તેણે તેને નજર અંદાજ કરી હતી.

દિલ્હી પોલીસ કરશે પુછપરછ
આ મામલે તપાસમાં સામેલ થવા જૈકલીન ફર્નાડીજને નોટિસ ફટકારવામાં આવી છે. આ સમન દિલ્હી પલોીસની ગુન્હા શાખા દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. અધિકારીએ જણાવ્યુ હતુ કે, જૈકલીન ફર્નાડીઝ સપ્ટેમ્બરમાં મંદિર માર્ગ ખાતે આવેલ ઇઓડબ્યુ કાર્યાલય સવારે 11 વાગે તપાસ માટે બોલાવામાં આવી હતી.

એક્ટ્રેસના અનુરોધ પર પુછતાછ સ્થગિત કરવામાં આવી
બૉલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાડીઝને સોમવાલે પુછપરછને સ્થગિત કરવામાં માટે અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ એક વધુ સમન આપવામાં આવ્યુ હતુ. ફરી તેમને ક્યારે બોલાવામાં આવશે તે નક્કી કરવામાં નથી આવ્યુ. નવા સમનમાં તેમને સમય, તારીખ અને જગ્યા અંગે જણાવામાં આવશે. એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજેન્સી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, દિલ્હી પોલીસે ઇમેઇલ દ્વારા જૈકલિન ફર્નાંડિઝને જાણ કરવામાં આવી છે કે, 12 સપ્ટેમ્બરના રોજ તેમણે તપાસ માટે નથી આવાનું. આ મામલે તપાસ માટે નવો સમન્સ પાઠવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
