અહીંયા ઓફિસની અંદર હેલમેટ પહેરીને કરે છે ડ્યૂટી

જો કે, આકાશદીપ પ્લાજાની નજીક સ્થિત છોટા ગોવિંદપુર સહાયક એન્જિનિયરના કાર્યાલયમાં કાર્યરત બધા વિજળી કર્મી હેલ્મેટ પહેરીને કામ કરે છે. કાર્યાલયની છતથી લાકડાનો બીમ બિલ્કુલ તૂટી ચૂક્યો છે. વરસાદની સિઝનમાં છત પુરી રીતે ટપકે છે. બીમ કે બીમ પર લટકતા પંખા ગમે ત્યારે માથા પર પડી શકે છે, એટલા માટે સુરક્ષાની દ્રષ્ટિથી તે હેલમેટ પહેરીને ડ્યૂટી કરે છે. લગભગ 600 ગ્રાહકો દરરોજ અહીં વિજળીનું બિલ જમા કરાવવા આવે છે. કર્મચારીઓનું કહેવું છે કે જે ગ્રાહક પાસે હેલમેટ હોય છે, તેમને જ બિલ જમા કરવવા માટે ઓફિસમાં બોલાવવામાં આવે છે. અન્ય ગ્રાહકોને કાર્યાલયની બારીવાળા કાઉન્ટર પરથી જ બિલ જમા કરાવવાની સલાહ આપે છે.
કાર્યાલયની આવી સ્થિતી મે 2014થી છે. વિજળી વિભાગનું કહેવું છે કે આ કાર્યાલય લગભગ 15 વર્ષોથી ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. કાર્યાલમાં એસડીઓ આરઆર પ્રસાદ સહિત ત્રણ કર્મચારી કાર્યરત છે. કર્મચારીઓએ એસડીઓ આરઆર પ્રસાદે તેની ફરિયાદ પણ કરી છે, પરંતુ તેમને અત્યાર સુધી ફક્ત આશ્વાસન જ મળ્યું છે. કેસમાં એસડીઓ આરઆર પ્રસાદનું કહેવું છે કે મકાન માલિકને તેની જવાબદારી આપવામાં આવી. તેને સમારકામ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમનું કહેવું છે કે સમારકામ કરવામાં આવતાં વિભાગને તેને જાણકારી આપવામાં આવે છે. આમ તો અકસ્માતને કોણ ટાળી શકે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
