કર્ણાટક Live: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન, અમારી સરકાર પર કોઈ સંકટ નથી
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે આજે ખુબ જ અગત્યનો દિવસ છે.
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે આજે ખુબ જ અગત્યનો દિવસ છે. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર માટે આજનો દિવસ ખાસ છે. વાસ્તવમાં જે તમામ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમના રાજીનામા પર વિધાનસભા સ્પીકર આજે પોતાનો નિર્ણય લઈ શકે છે. જો સ્પીકર તમામ ધારાસભ્યોનું રાજીનામુ સ્વીકારે તો કર્ણાટકની કુમારસ્વામી સરકાર ખતરામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બુધવારે કહ્યું હતું કે ગભરાવવાની કોઈ જરૂર નથી. તેમની સરકારને કોઈ જ ખતરો નથી.
Karnataka Congress President Dinesh Gundu Rao: I am confident that the govt will survive & govt will stay. That I am confident about. #Karnataka pic.twitter.com/NipVEACmUj
— ANI (@ANI) July 9, 2019
Karnataka: Siddaramaiah, Priyank Kharge and other Congress leaders arrive for Congress Legislative Party meeting at Vidhana Soudha in Bengaluru. pic.twitter.com/iLkjccXWQk
— ANI (@ANI) July 9, 2019