કસાબને યરવડા જેલમાં દફનાવાયો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું છે કે કસાબને યરવડા જેલના પરિસરમાં જ દફનાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેતા કસાબના પરિવારજનોને કુરિયરમાં પત્ર મોકલીને કસાબની ફાંસી અંગે માહિતી મોકલી દેવામાં આવી છે.
તેમને કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદી કસાબને 26/11 હુમલાનો ગુનેગાર માનવામાં આવતાં તેને ફાંસીએ લટકાવામાં આવ્યો છે. સંપૂર્ણ કાનૂની કાર્યવાહી બાદ અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. તે 166 લોકોના મોત માટે જવાબદાર હતો.
આર આર પાટીલે કહ્યું હતું કે 26/11 ના પીડિતોને અજમલ કસાબની ફાંસી શ્રદ્ધાંજલિ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અજમલ કસાબને ફાંસીએ લટકાવવા પરવાનગી 8 નવેમ્બરે આપવામાં આવી હતી. સરકારે અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ગુપ્તતા જાળવવામાં આવી હતી. દેશે અજમલ કસાબને પુરી તક આપી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
