કસાબને યરવડા જેલમાં દફનાવાયો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું છે કે કસાબને યરવડા જેલના પરિસરમાં જ દફનાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેતા કસાબના પરિવારજનોને કુરિયરમાં પત્ર મોકલીને કસાબની ફાંસી અંગે માહિતી મોકલી દેવામાં આવી છે.
તેમને કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદી કસાબને 26/11 હુમલાનો ગુનેગાર માનવામાં આવતાં તેને ફાંસીએ લટકાવામાં આવ્યો છે. સંપૂર્ણ કાનૂની કાર્યવાહી બાદ અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. તે 166 લોકોના મોત માટે જવાબદાર હતો.
આર આર પાટીલે કહ્યું હતું કે 26/11 ના પીડિતોને અજમલ કસાબની ફાંસી શ્રદ્ધાંજલિ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અજમલ કસાબને ફાંસીએ લટકાવવા પરવાનગી 8 નવેમ્બરે આપવામાં આવી હતી. સરકારે અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ગુપ્તતા જાળવવામાં આવી હતી. દેશે અજમલ કસાબને પુરી તક આપી હતી.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
