આજે ફર્રુખાબાદમાં ખુર્શીદને પડકારશે કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પહેલાંથી સ્પષ્ટ કરી દિધું છે કે ફર્રુખાબાદમાં વિકલાંગોનો હિસાબ માંગશે પરંતુ તે પહેલાં ફર્રુખાબાદના રહેવાસીના પ્રશ્નોના જવાબ આપશે.
આ પ્રથમ તક છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ કોઇ સાંસદ વિરૂદ્ધ તેમના જ સંસદીય વિસ્તારમાં રેલી યોજી રહ્યાં હોય. અરવિંદ કેજરીવાલે ખુર્શીદના ટ્રસ્ટ પર આરોપો લગાવ્યા છે કે વિકલાંગોને આપવામાં આવતી સુવિધાઓ નામે સરકારી સંપત્તિ હડપી લેવાનો આરોપ લગાવ્યો છે.
તેમનો આરોપ છે કે ખુર્શીદે વિકલાંગોને સુવિધા આપવાના નામે સત્તર લાખ રૂપિયા ચાઉં કરી દિધા છે, જ્યારે તેમના દ્રારા સોંપવામાં આવેલી યાદીમાં કેટલાક બનાવટી નામ છે. વહિવટી તંત્ર દ્રારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
