For Daily Alerts
આજે ફર્રુખાબાદમાં ખુર્શીદને પડકારશે કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે પહેલાંથી સ્પષ્ટ કરી દિધું છે કે ફર્રુખાબાદમાં વિકલાંગોનો હિસાબ માંગશે પરંતુ તે પહેલાં ફર્રુખાબાદના રહેવાસીના પ્રશ્નોના જવાબ આપશે.
આ પ્રથમ તક છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ કોઇ સાંસદ વિરૂદ્ધ તેમના જ સંસદીય વિસ્તારમાં રેલી યોજી રહ્યાં હોય. અરવિંદ કેજરીવાલે ખુર્શીદના ટ્રસ્ટ પર આરોપો લગાવ્યા છે કે વિકલાંગોને આપવામાં આવતી સુવિધાઓ નામે સરકારી સંપત્તિ હડપી લેવાનો આરોપ લગાવ્યો છે.
તેમનો આરોપ છે કે ખુર્શીદે વિકલાંગોને સુવિધા આપવાના નામે સત્તર લાખ રૂપિયા ચાઉં કરી દિધા છે, જ્યારે તેમના દ્રારા સોંપવામાં આવેલી યાદીમાં કેટલાક બનાવટી નામ છે. વહિવટી તંત્ર દ્રારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
arvind kejriwal salman khurshid corruption congress farrukhabad અરવિંદ કેજરીવાલ સલમાન ખુર્શીદ ભષ્ટ્રાચાર કોંગ્રેસ ફર્રુખાબાદ
English summary
Activist-turned-politician Arvind Kejriwal and members of India Against Corruption (IAC) are all set to protest against External Affairs Minister Salman Khurshid on Thursday, Nov 1.
Story first published: Thursday, November 1, 2012, 10:25 [IST]