કેજરીવાલ ખુર્શીદ વિરૂદ્ધ આજે મોટો ખુલાસો કરશે

ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો ઇશારો વિકલાંગ વ્યક્તિ રંગી મિસ્ત્રી તરફ છે તેણે આજતકના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે તેણે ખુર્શીદના કેમ્પમાં ઉપકરણો મળ્યા નથી જ્યારે રવિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ઉપકરણો મળ્યાં છે.
આટલું જ નહી અરવિંદ કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં તે સલમાન ખુર્શીદની સામે કોઇ વિકલાંગને ચૂંટણી લડાવશે. કોંગ્રેસ અને વડાપ્રધાને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. કેજરીવાલે કહ્યું હતું કે ' સામાન્ય પ્રજા જ આ સરમુખત્યાર સરકારને પાઠ ભણાવશે.' અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસનો પાપનો ઘડો ભરાઇ ગયો છે કારણ કે જનતા સમજી ગઇ છે કે સત્ય શું છે અને જુઠ્ઠું શું છે?
More From
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
