જાણો મોદીના કેબિનેટમાં કોણ કેટલું ભણેલું છે!
નવી દિલ્હી, 28 મે: નરેન્દ્ર મોદીએ 26મી મેના રોજ દેશ-દુનિયાના પ્રમુખોની વિશેષ હાજરીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. મોદીની સાથે સાથે તેમના મંત્રીમંડળે પણ શપથ લીધા. મોદીના મંત્રી મંડળમાં 44 મંત્રીઓ છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં કયો મંત્રી કેટલું ભણેલો છે.
હાલમાં મોદીની કેબિનેટમાં સ્મૃતિ ઇરાણીના અભ્યાસ પર સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ મોદી મંત્રીમંડળના બીજા મંત્રીઓની શિક્ષા અંગે જાણવું જરૂરી બની જાય છે. જ્યાં સુધી અભ્યાસ અને શિક્ષણની વાત છે તો ADR સર્વે અનુસાર મોદીના મંત્રીમંડળમાં 8 મંત્રી 12મુ અથવા તેનાથી ઓછું ભણેલા છે. જ્યારે 36 મંત્રી સ્નાતક અથવા તેનાથી વધારે ભણેલા છે.

પ્રોફેશનલ ડિગ્રીની વાત કરવામાં આવે તો 17 મંત્રીઓની પાસે પ્રોફેશનલ ડિગ્રી છે. જ્યારે 9 મંત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ ઉપરાંત 3 મંત્રીઓએ પીએચડી કર્યું છે, જ્યારે એક મંત્રીની પાસે અન્ય શિક્ષા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
