શ્રીનીવાસન, સીએસકે આઇપીએલ માટે ઉધઇ સમાન છે : મોદી

પોતે ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા મોદીએ જણાવ્યું કે ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ગુરુનાથ મૈયપ્પનની ધરપકડ કરવાથી કઇ થવાનું નથી. સીએસકે તાત્કાલિકધોરણે ટૂર્નામેન્ટથી બહાર કરી દેવા જોઇએ. સાથે સાથે ફરીથી ટીમોની નિલામી કરાવવી જોઇએ. જો આઇપીએલ ટીમનો માલીક જ સટ્ટેબાજીમાં સામેલ હોય તો તેણે કોન્ટ્રાક્ટ અનુસાર તુરંત બહાર કરી ટીમને ભંગ કરી દેવી જોઇએ. આવું કોન્ટ્રાક્ટમાં લખ્યું પણ છે.
મોદીએ કહ્યું કે સારું થશે કે આઇપીએલ પોતે ટીમોના માલિકોને કોર્ટ સુધી ખેંચીને લઇ જાય. તેમણે કહ્યું કે જો આઇપીએલ બંધ થઇ ગઇ તો સૌથી વધારે નુકસાન ટીમોના માલિકોને જ થશે. આમ જો ટીમના માલિકો આવા હોય તો યોગ્ય છે કે ટૂર્નામેન્ટને જ બંધ કરી દેવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ચેન્નાઇની ટીમના માલિક કહેવાતા ગુરુનાથ મૈયપ્પનને મુંબઇ પોલીસે સટ્ટેબાજીના મામલામાં ધરપકડ કરી લીધી છે. તે વિંદુ દારા સિંહના માધ્યમથી સટ્ટાબજારમાં રૂપિયા લગાવતો હતો.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?











Click it and Unblock the Notifications
