Maharashtra Floor Test: શિવસેનાની તરફેણમાં પડ્યા 169 મત, ભાજપનું વૉકઆઉટ
Maharashtra Floor Test: શિવસેનાની તરફેણમાં પડ્યા 169 મત, ભાજપનું વૉકઆઉટ
મુંબઈઃ કેટલાય રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ લીધા છે. હવે ઉદ્ધવ ઠાકરે 30મી નવેમ્બરે પોતાનું પહેલું બહુમત પરીક્ષણ કરવા જઈ રહ્યા છે. નવા પ્રોટેમ સ્પીકર દિલીપ વાલ્સે પાટિલની દેખરેખ હેઠળ બહુમત પરીક્ષણ થશે, જણાવી દઈએ કે શુક્રવારે ભાજપના કાલિદાસ કોલંબકરની જગ્યાએ એનસીપીના દિલીપ વાલ્સે પાટિલે પ્રોટેમ સ્પીકર તરીકે રિપ્લેસ કર્યા છે. બહુમત પરીક્ષણ ઉપરાંત શનિવારે વિધાનસભા સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન પણ થશે. વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીના એક દિવસ અગાઉ વિશ્વાસમત યોજાઈ રહ્યો હોવાથી આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધિત પણ કરશે. જણાવી દઈએ કે સરકાર બનાવવાના શિવસેનાના દાવા વખતે શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 તથા નાની પાર્ટીઓના અને અપક્ષ મળીને 12 જેટલા ઉમેદવારોએ સમર્થન આપ્યું હતું. જો ફ્લોર ટેસ્ટ દરમિયાન ટાઇ પડી તો આવા કિસ્સામાં પ્રોટેમ સ્પીકર પોતાનો મત આપશે.

Total votes in favour of #MahaVikasAghadi Government are 169. https://t.co/4COWoHgoq3
— ANI (@ANI) November 30, 2019
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
