For Quick Alerts
For Daily Alerts
સંજય દત્તના સમર્થનમાં આવી મમતા બેનર્જી
મુખ્યમંત્રીએ
ફેસબુક
પર
પોતાની
ટીપ્પણીમાં
જણાવ્યું
કે
'મને
સમાજ
અને
ફિલ્મી
હસ્તીઓ
તરફથી
એ
અનુરોધ
મળ્યા
છે
કે
સંજયને
હવે
વધુ
હાલાકી
ના
ભોગવવી
પડે.'
તેમણે
જણાવ્યું
કે
'જોકે
આ
મારા
હાથમાં
નથી,
મારું
માનવું
છે
કે
પૂર્વમાં
કરવામાં
આવેલી
આ
ભૂલને
પગલે
તે
પહેલા
પણ
ઘણું
ભોગવી
ચૂક્યો
છે.
સંપૂર્ણ
રીતે
બર્બાદ
થઇ
ગયા
બાદ
પણ
આ
અભિનેતાએ
ફરીથી
પોતાનું
કરિયર
બનાવી
દીધું.'
તેમણે જણાવ્યું કે આજે મને સુનીલ દત્તની યાદ આવે છે, તેઓ જ્યારે પણ કોલકાત્તા આવતા ત્યારે મારા ઘરે જરૂર આવતા. જો તેઓ જીવીત હોત તો એ વાતમાં બેમત નથી કે તેઓ સંજયને પરેશાન ના થવા દેત.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં શિવસેનાએ સંજય દત્તને માફી આપવાનો વિરોધ નોંધાવ્યો છે. શિવસેના વિધાયક નીલમ ગોરેએ વિધાન પરિષદમાં આ મામલો ઉઠાવ્યો હતો.
mamata banerjee politics sanjay dutt mumbai supreme court સુપ્રિમ કોર્ટ મુંબઇ બોમ્બ વિસ્ફોટ સંજય દત્ત બોલિવુડ પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી
English summary
Mamata Banerjee joins politicians who say Sanjay Dutt has suffered enough.
Story first published: Monday, March 25, 2013, 18:29 [IST]