ત્રીજીવાર પણ PM બની શકે છે મનમોહનસિંહ: આઝમ ખાન

આઝમ ખાને એક સભામાં દાવા સાથે જણાવ્યું કે યુપીએમાં મનમોહનસિંહને પ્રધાનમંત્રી પદના દાવેદાર બનાવવા પર સહમતિ બનતી દેખાઇ રહી છે. આઝમ ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પોતાને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.
બીજીબાજુ આઝમ ખાનના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે જણાવ્યું કે આ આઝમખઆનનું વ્યક્તિગત નિવેદન હોઇ શકે છે. દેશની જનતા હવે કોંગ્રેસ, ભાજપાથી કંટાળી ચૂકી છે અને એક પાર્ટીની સરકાર ઇચ્છે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહેનાર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ પહેલા એવું નિવેદન કર્યું હતું તેઓ પોતે દેશના પ્રધાનમંત્રી બનવા માંગે છે. શું એક મુસ્લીમ નેતા દેશનો પ્રધાનમંત્રી ના બની શકે?
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
