ત્રીજીવાર પણ PM બની શકે છે મનમોહનસિંહ: આઝમ ખાન

આઝમ ખાને એક સભામાં દાવા સાથે જણાવ્યું કે યુપીએમાં મનમોહનસિંહને પ્રધાનમંત્રી પદના દાવેદાર બનાવવા પર સહમતિ બનતી દેખાઇ રહી છે. આઝમ ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પોતાને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.
બીજીબાજુ આઝમ ખાનના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે જણાવ્યું કે આ આઝમખઆનનું વ્યક્તિગત નિવેદન હોઇ શકે છે. દેશની જનતા હવે કોંગ્રેસ, ભાજપાથી કંટાળી ચૂકી છે અને એક પાર્ટીની સરકાર ઇચ્છે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહેનાર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ પહેલા એવું નિવેદન કર્યું હતું તેઓ પોતે દેશના પ્રધાનમંત્રી બનવા માંગે છે. શું એક મુસ્લીમ નેતા દેશનો પ્રધાનમંત્રી ના બની શકે?
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
