મોદી સરકારે માંગ્યા NDMAના તમામ સભ્યોના રાજીનામા

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન હોવાના પગલે નરેન્દ્ર મોદી એનડીએમએના ચેરમેન બને છે. પીએમઓએ તમામ એનડીએમએ સભ્યોના રાજીનામા માગ્યા છે. ગૃહ સચિવે ગઇકાલે એનડીએમએ સભ્યોને ફોન કરીને તેમના રાજીનામા આપવા જણાવ્યું હતું.
એનડીએમએમાં કુલ 8 સભ્ય અને એક વાઇસ ચેરમેન છે. વાઇસ ચેરમેન શશિધર રેડ્ડી અને સભ્ય કેએમ સિંહ, બી ભટ્ટાચાર્ય, જેકે સિન્હા, મુઝફ્ફર અહમદ, મેજર જનરલ જેકે બંસલ, હર્ષ કે ગુપ્તા, કે એન શ્રીવાસ્તવ અને કે સલીમ અલી છે.
સલીમ અલી હાલમાં જ તેના સભ્ય બનાવાયા હતા. 1978 બેચના આઇપીએસ ઓફીસર સલીમ સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રહી ચૂક્યા છે જેમણે ઇશરત જહાં નકલી એનકાઉન્ટર કેસની તપાસ કરી હતી. એનડીએમએ સભ્યોનું કહેવું છે કે અમે સરકારને પત્ર મોકલીને પોતાના પક્ષથી તેમને અવગત કરાવી રહ્યા છીએ. જો સરકાર અડગ રહેશે તો અમે રાજીનામુ આપી દઇશું.
More From
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
