ચિદમ્બરમ પર કોંગ્રેસની પ્રેસ કોન્ફ્રેન્સ, સુરજેવાલા બોલ્યા- બદલો લેવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ
ચિદમ્બરમ પર કોંગ્રેસની પ્રેસ કોન્ફ્રેન્સ, સુરજેવાલા બોલ્યા- બદલો લેવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ
નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને સીબીઆઈએ બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી લીધી, 31 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સીબીઆઈએ ચિદમ્બરમને જોરબાગ સ્થિત તેમના ઘરેથી હિરાસતમાં લીધા. આજે સીબીઆઈ ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કરશે. જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાની રાતોરાત ધરપકડથી કોંગ્રેસ અકળાયું છે. કોંગ્રેસ ચિદમ્બરમના મામલે સતત મોદી સરકાર પર આરોપો લગાવી રહી છે. ગુરુવારે કોંગ્રેસે ફરી એકવાર પ્રેસ કોન્ફ્રેન્સ કરી મોદી સરકાર પર હુમલો બોલ્યો.

લોકતંત્રનું ગળું દબાવી દીધુંઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પી ચિદમ્બરમના મામલે પ્રેસ કોન્ફ્રેન્સ કરતા કહ્યું કે પાછલા કેટલાક દિવસોમાં દેશે લોકતંત્રનું ગળું દબાવતા જોયું છે. સુરજેવાલાએ કહ્યું કે જેવી રીતે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર તેમની વિરુદ્ધ રાજનૈતિક દ્વેષથી કામ કરી રહી છે.
|
ડૂબતી અર્થ વ્યવસ્થાથી ધ્યાન હટાવવા માટે ધરપકડઃ કોંગ્રેસ
રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે ખુલ્લેઆમ કાનૂનની ધજ્જિયાં ઉડાવવામાં આવી રહી છે. સુરજેવાલાએ કહ્યુ્ં કે દેશની અર્થવ્યવસ્થા ડૂબી રહી છે અને આ કારણે જ મોદી સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવી કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે મોદી સરકારે ન માત્ર ચિદમ્બરમ બલકે તેમનીદીકરા કાર્તિ વિરુદ્ધ પણ એક્શન લીધા છે. તેમને માત્ર એક અપ્રૂરના નિવેદન પર પકડવામાં આવ્યા છે, જેના પર તેની જ દીકરીની હત્યાનો આરોપ છે.

ચિદમ્બરમનું નામ FIRમાં પણ નથીઃ કોંગ્રેસ
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બીજેડી ઈડી અને સીબીઆઈનો દુરૂપયોગ રાજનૈતિક વિરોધીઓથી બદલો લેવા માટે કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ચિદમ્બરમનું નામ આઈએનએક્સ મીડિયા મામલે એફઆઈઆરમાં પણ નથી, તેમનું નામ આરોપ પત્રમાં તેમનું નામ પણ નથી અને સીબીઆઈ તેમની વિરુદ્ધ એક સબૂત પણ રજૂ નથી કરી શક્યા. તેમણે કહ્યું કે સત્તામાં બેઠેલ લોકો દ્વારા સીબીઆઈ/ઈડીનો ઉપયોગ રાજનૈતિક બદલો લેવા માટે કરવામાં આવી રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
