દિગ્વિજય સિંહે કહ્યું, 'નરેન્દ્ર મોદી સમજદાર થઇ ગયા!'
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રી બનવાના સપનાને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કૃષ્ણ અડવાણી પર નિશાનો સાધ્યો છે. મોદીના એક નિવેદન કે તેઓ પ્રધાનમંત્રી બનવાનું સપનું નથી જોતાં, તેના માટે દિગ્વિજય સિંહે ટ્વિટર પર કટાક્ષી પ્રશ્ન કર્યો છે કે 'શું તેમણે અડવાણી પાસેથી શીખ મેળવી છે?'
તેમણે ટ્વિટર પર મોદીને સંબોધિત કરતા લખ્યું કે જે પ્રધાનમંત્રી બનવાના સપના જુએ છે તે બર્બાદ થઇ જાય છે, પછી તેમણે સવાલિયા અંદાજમાં જણાવ્યું કે તેમણે આ શીખ અડવાણી પાસેથી મેળવી છે જેઓ સ્થાયી રીતે 'પીએમ ઇન વેઇટિંગ' બની ગયા છે.
Modi-Those who dream to become PM are biggest losers( HOTE HEIN BARBAD).Has he learnt his lesson from Advani ji permanent PM in waiting ?
— digvijaya singh (@digvijaya_28) September 6, 2013
Or he is seeing the writing on the wall? There is a saying in Gujarat "LEBA GAYA HAVELI KHO DIYO AHEMDABAD" Looks like Modi has become wiser
— digvijaya singh (@digvijaya_28) September 6, 2013
તેમણે એક ટ્વિટમાં જાણાવ્યું 'લાગે છે કે મોદી સમજદાર થઇ ગયા છે અથવા તો તેમને વાસ્તવિકતા સમજાઇ ગઇ છે. સિંહે જણાવ્યું કે ગુજરાતમાં એક કહેવત છે કે 'લેવા ગયા હવેલી અને ગુમાવી બેઠા અમદાવાદ..''

-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
