વડાપ્રધાન બન્યા બાદ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મોદીની મુલાકાત
નવી દિલ્હી, 27 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે આઠ વાગ્યે પદભાર સંભાળ્યો. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સુષમા સ્વરાજ પણ સવારે આઠ વાગ્યે જ્યારે અરૂણ જેટલી સવારે 9 વાગ્યે પદભાર સંભાળ્યો છે. મોદી સાંજે છ વાગ્યે પોતાની કેબિનેટની પહેલી બેઠક કરશે. પોતાના મંત્રાલયના વિભાગોની વહેંચણી કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી છે.
11.01 am
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને શ્રીલંકાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત

શપથ ગ્રહણ સમારોહ બાદ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફે કહ્યું કે, શપથવિધિ સમારોહમાં સામેલ થઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતની નવી સરકારથી ઘણી આશાઓ છે, તેમણે કહ્યું કે, મારી હાજરીથી બન્ને દેશોના લોકો ખુશ થયા. વડાપ્રધાન સવારે ગુજરાત ભવન પહોંચ્યા છે, મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છેકે, ટૂંક સમયમાં અધિકારીઓ સાથે પહેલી બેઠક કરવામાં આવશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
