મોદી શનિવારે જશે ઉત્તરાખંડ, પૂરગ્રસ્ત વિસ્તારોની કરશે મુલાકાત

આ પહેલા પણ મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે વાત કરી પૂર પીડિતોની મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે સાથે મોદીએ બહુગુણાએ પૂરમાં ફસાયેલા યાત્રીઓને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવાની અપીલ પણ કરી હતી.
સૂત્રો અનુસાર ગુજરાતના હજારો પ્રવાસીઓ ઋષિકેશ અને કેદારનાથમાં ફંસાયેલા છે, જેમની સાથે છેલ્લા ઘણા દિવસોથી સંપર્ક થઇ શક્યો નથી. આ પ્રવાસીઓ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સાબરકાઠાના છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પગલે વિનાશ પામેલા વિસ્તારોનો હવાઇ દૌરો કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની બધી એજન્સીઓને રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યોમાં રાજ્ય સરકારની સહાયતા કરવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી.
More From
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
