પેટ્રોલ, ડીઝલના ભાવ વધારો પરત લેવાનો મોઇલીનો ઇન્કાર

મોઇલીએ કહ્યું કે ઇધનના ભાવમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકો પર ઓછું ભારણ પડે. સરકારે ગયા શુક્રવારે પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયા અને ડીઝલના ભાવમાં 45 રૂપિયાનો પ્રતિલીટરે વધારો કર્યો હતો.
પેટ્રોલિયમ મંત્રીએ જ્યારે પેટ્રોલ, ડીઝલનો ભાવ વધારો પરત લેવા અંગે પૂછવામાં આવેલા જવાબમાં કહ્યું કે, નહીં, નહીં. તેમણે કહ્યું કે, અમારા દેશ પોતાની કુલ જરૂરિયાતનો 73થી 75 ટકા કાચા તેલ આયાત કરે છે. અમે આયાત બિલના રૂપમાં 7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. અમે આખરે આટલું ધન કેવી રીતે પ્રાપ્ત કરીશું.
પેટ્રોલીના ભાવમાં સાડા ત્રણ મહિના બાદ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં એક મહીનાના અંતરાલમાં બીજીવાર વધારો કર્યો છે. સ્થાનીક વેચાણ કર કે વેટને ઉમેરવામાં આવે તો ઉપભોક્તાઓ પર ભાર થોડોક વધારે પડશે.
દિલ્હીમાં 16 ફેબ્રુઆરીએ જ્યાં પેટ્રોલના ભાવ 1.80 રૂપિયા વધારીને 69.06 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા અને ડીઝલ 51 પૈસા મોંઘુ થઇને 48.16 રૂપિયા લીટર થઇ જશે.
મોઇલીએ કહ્યું કે મને લાગે છે કે દરેક આ વાતને બિરદાવશે કે અમે ગ્રાહકો પર વધારે ભારણ આવવા દીધું નથી. આ માત્ર સામાન્ય વધારો છે. ઇધણમાં ભાવ વધારાથી મુદ્રાસ્ફીતિ વધવાની સંભાવના છે. મોંઘવારી દર જાન્યુઆરી મહિનામાં ત્રણ વર્ષના નિમ્ન સ્તર 6.2 ટકા પર આવી ગયો હતો.
તેમણે કહ્યું કે, ઓઇલ આયાત માટે પૈસા અથવા તો કર વધારીને આપી શકીએ છીએ કે પછી તેનો ભાવ વધારાનો ભાર ગ્રાહકો પર નાંખીએ.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
