26/11 મુદ્દા પર ટસ થી મસ ન થયું પાકિસ્તાન
ઓબામાને
પણ
ન
મળ્યો
વિશ્વાસ
આ
પહેલીવાર
નથી
જ્યારે
ભારત
તરફથી
પાકિસ્તાન
સમક્ષ
26/11નો
મુદ્દો
ઉઠાવવામાં
આવ્યો
હોય
પરંતુ
આ
ઉપરાંત
પાકિસ્તાનના
પૂર્વ
વડાપ્રધાનમંત્રી
યૂસૂફ
રજા
ગિલાનીની
સમક્ષ
ભારતના
પૂર્વ
વડાપ્રધાનમંત્રી
આ
મુદ્દાને
મનમોહન
સિંહ
એકવાર
નહી
પરંતુ
ઘણીવાર
આ
મુદ્દા
પર
ચર્ચા
કરી
ચૂક્યા
છે.
ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતે આ વિશે નવાજ શરીફ સાથે વાત કરી પરંતુ તેમણે કોઇપણ આશ્વાસન ઓબામાને આપ્યું નહી. બરાક ઓબામા અને નવાજ શરીફ વચ્ચે ઓક્ટોબર 2013માં એક મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં બરાક ઓબામાએ નવાજ શરીફને પૂછ્યું હતું કે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી મુંબઇ હુમલાને ટ્રાયલ કેમ શરૂ કરવામાં આવી નથી.
પાકિસ્તાન તરફથી ટ્રાયલ પર ઢીલીનિતીના લીધે પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે ડિસેમ્બર 2013માં પાકની યાત્રાથી સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી.
દર
વખતે
વાયદાથી
ફરી
ગયા
સપ્ટેમ્બર
2012માં
ઇરાનમાં
બે
દિવસો
સુધી
ચાલેલી
નેમ
સમિટ
દરમિયાન
જ્યારે
પૂર્વ
વડાપ્રધાનમંત્રી
મનમોહાન
સિંહ
અને
પાકના
રાષ્ટ્રપતિ
આસિફ
અલી
જરદારી
વચ્ચે
મુલાકાત
થઇ
તો
તે
સમયે
પણ
મનમોહન
સિંહે
26/11ની
ટ્રાયલમાં
તેજી
લાવવાની
વાત
કહી
હતી.
ત્યારબાદ
પણ
પાકિસ્તાન
તરફથી
કોઇ
પગલું
ભરવામાં
આવ્યું
નહી.
આ ઉપરાંત મનમોહન સિંહ તરફથી પાકિસ્તાનને ચેતાવણી પણ આપવામાં આવી કે જો પાકિસ્તાને પોતાના વલણમાં સુધારો ન કર્યો તો બંને દેશો વચ્ચે સંબંધને આગળ ન વધારી શકાય. પરંતુ દર વખતે વાયદો કરીને તે ફરી ગયા. હવે જ્યારે નરેન્દ્ર મોદીએ નવાજ શરીફની સામે આ મુદ્દો લઇને સખત વલણ રજૂ કર્યું છે તો એ જોવાનું રસપ્રદ હશે કે આ વખતે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા જોવા મળે છે.