મોદીએ આતંકવાદી હુમલાના પગલે કરજઇ સાથે વાત કરી
નવી દિલ્હી, 23 મે: પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેરાત પ્રાંતમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં શુક્રવારે અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇ સાથે વાત કરી, તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ પોતાના દેશમાં ભારતીય મિશનોની સુરક્ષા માટે પૂરતા પગલાં ભરશે.
મોદીએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું કે તેઓ આ પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે. તેમણે આ સંબંધમાં અફગાનિસ્તાનમાં ભારતના રાજદૂત અમર સિન્હા સાથે પણ વાતચીત કરી છે. તેમણે વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવવા અને આતંકવાદીઓને ઠાર મારવા બદલ સુરક્ષાકર્મીઓની ભૂમિકાની પ્રશંસા કરી.
મોદીએ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ કરજઇ અને મેં હેરાતના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે વાત કરી. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે અફગાનીસ્તાનમાં ભારતીય મિશનોની સુરક્ષા માટે પૂરતા પગલાં ભરશે. ટેલિફોન દ્વારા મોદી સાથે થયેલી વાતચીત દરમિયાન મોદી ઉપરોક્ત આશ્વાસન આપ્યું.
આ મહિનાની 26 તારીખે વડાપ્રધાન પદની શપથ લેવા જઇ રહેલા મોદીએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની સુરક્ષામાં અફગાન અને ભારતીય સુરક્ષા દળની સરાહના કરતા જણાવ્યું કે હેરાતમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં આતંકીઓને ઠાર કરનાર ભારતીય અને અફગાન સુરક્ષા જવાનોના અથક પ્રયાસોને ભારત સલામ કરે છે. ઉપરાંત દૂતાવાસ સ્ટાફને ધૈર્ય બનાવી રાખવા માટે તેમને પણ સલામ કરું છું.
અથડામણ જુઓ તસવીરોમાં...

ભારતીય દૂતાવાસ પર હુમલો
અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો..

ભારતીય દૂતાવાસ પર હુમલો
અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો..

ભારતીય દૂતાવાસ પર હુમલો
અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો..

ભારતીય દૂતાવાસ પર હુમલો
અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો...
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
