આજે પહેલા ઓડીસા અને પછી નાગપૂર જશે નરેન્દ્ર મોદી

મોદી ઓડીસાથી 65 કિમી દૂર પુરીમાં જશે, જ્યાં તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. રાજ્યના ભાજપા અધ્યક્ષ કનક વર્દ્ધન સિંહદેવે જણાવ્યું કે રાજ્યના કાર્યકર્તા મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. અમે સૌ મોદીજીની સાથે જગન્નાથ મંદિર પણ જઇશું. મોદી સાથે સંકળાયેલા
સૂત્રોનું કહેવું છે કે મોદીની આ રાજનૈતિક નહીં પરંતુ એક વ્યક્તિગત મુલાકાત છે. અત્રે નરેન્દ્ર મોદી શંકરાચાર્ય સાથે પણ મુલાકાત કરશે. લંચ દરમિયાન મોદી પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરશે.
ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે મોદી ભગવાન જગન્નાથ આશીર્વાદ લેશે, સારા પ્રશાસન અને દેશના લોકોની સારી સ્થિતિ માટે તેઓ ભગવાન પાસે પ્રાર્થના પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી નાગપૂર જવા માટે રવાના થશે જ્યાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતની સાથે મુલાકાત કરશે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
