For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હુંકાર રેલી'માં નરેન્દ્ર મોદી ભાગ નહીં લે: સુશીલ મોદી

|
Google Oneindia Gujarati News

Shushil Modi
પટણા, 10 ઓક્ટોબર : બિહારના ઉપમુખ્યમંત્રી અને બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી 'હુંકાર રેલી'માં ભાગ લેવા માટે બિહાર નથી આવી રહ્યા. સુશીલ મોદીના નિવેદન બાદ લગભગ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી હવે બિહાર નહીં આવે.

સુશીલ મોદીએ એક ઇન્ટર્વ્યુંમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સુશીલ મોદીના તાજેતરના ખુલાસા બાદ નરેન્દ્ર માદીના બિહાર આવવાની અને નહીં આવવાની તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે.

સીપી ઠાકુરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડો. સી.પી.ઠાકુરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી હુંકાર રેલીમાં ભાગ લેશે. તેમના આવા નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

English summary
Shushil Modi Said Narendra Modi will not come in Bihar to take part in 'hunkar rally'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X