અમારા વગર નહીં બની શકે નવી સરકાર: મુલાયમસિંહ યાદવ
લખનઉ, 4 એપ્રિલ: બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણીની જેમ એસપી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પણ લોકસભાની આવનાર ચૂંટણી આ વર્ષે જ યોજાવાનું અનુમાન લગાવ્યું છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી બાદ દિલ્હીમાં આવનાર સરકાર એસપી વગર નહીં બની શકે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં એસપી સરકારના વિકાસ અને જનહિતના કાર્યોથી એસપીને યુપીથી લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠક જીતવામાં મદદ મળશે. તેમણે ચેતવણી આપી કે પાર્ટીમાં કોઇપણ સ્તરે જૂથબંધી સાંખી લેવામાં નહી આવે.
બધા જ કાર્યકર્તા અને પદાધિકારીઓ પોત-પોતાની જવાબદારીઓને નિભાવે અને સંગઠનને બૂથ સ્તર પર મજબૂત કરવા પર ખાસ ભાર મૂક્યો. બેઠકમાં એસપી કાર્યકર્તાએ 23 એપ્રિલના રોજ સરકારની વિભિન્ન ઉપલબ્ધીઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યક્રમ આયોજિત કરવાનો નિર્ણય કર્યો.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
