મોદી અને રાહુલની રેલીઓ કચરા મૂક્ત હોવી જોઇએ: એનજીઓ
નવી દિલ્હી, 14 ઓક્ટોબર: એક બિનસરકારી સંગઠને સોમવારે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એવું સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે કે તેમની રેલીઓ બાદ મેદાન અને માર્ગો પર કચરો નહીં ફેલાય.
એનજીઓ 'કમ, ક્લીન ઇન્ડિયા'એ જણાવ્યું, 'અમે બંને નેતાઓને અનુરોધ કર્યો કે તે આ જાહેરાત કરે કે ચૂંટણી પહેલા તેમની રેલીઓ કચરામૂક્ત રહેશે અને સત્તામાં આવ્યા બાદ તે કચરાના મેનેજમેન્ટ પર યોગ્ય ધ્યાન આપશે,' ભારતને સ્વચ્છ બનાવવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દેખાડવાનો તેમના માટે આ એક શાનદાર અવસર છે.'

એનજીઓએ એ પણ યાદ અપાવ્યું છે કે ભાજપા નેતા નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે હાલમાં જ જણાવ્યું હતું કે દેશમાં મંદિરો કરતા વધારે શૌચાલયની જરૂરીયાત છે. આ સંગઠન 25 ઓક્ટોબરના રોજ 'ક્લીન ઇન્ડિયા ડે'નું આયોજન કરવા જઇ રહ્યું છે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
