આંતકીઓના ફંડિગ કેસમાં દિલ્હીને કાશ્મીરમાં અનેક જગ્યાએ પડી રેડ
એનઆઇએ ટેરર ફંડિક મામલે અનેક જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો. જાણો શું છે આ ટેરિર ફંડિગ?
એનઆઇએ, ટેરર ફંડિગથી જોડાયેલા કેસમાં શનિવારે દિલ્હી અને કાશ્મીરની અનેક જગ્યાઓ પર દરોડા પાડી વિગતો મેળવી રહી છે. એનઆઇએ એ કાશ્મીરમાં 14 જગ્યાએ દરોડા પાડ્યા છે. અને દિલ્હીમાં પણ 8 જગ્યાએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પહેલા એનઆઇએ કાશ્મીરમાં ટેરર ફંડિગને લઇને અલગાવવાદી નેતાઓથી પુછપરછ કરી ચૂકી છે. એનઆઇએ આ મામલે એફઆઇઆર પણ દાખલ કરી છે. તમને જણાવી દઇએ કે કાશ્મીરમાં પથ્થરમારો અને અશાંતિ ફેલવવા માટે પાકિસ્તાન ફંડિગ કરી રહી છે તે પુરતા પુરવા મળતા આ દરોડા પાડી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીધી કે આડકતરી રીતે પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવી રહ્યું છે તેવી માહિતી મળતી રહેતી હોય છે. ત્યારે જો કાશ્મીરમાં આતંકી ગતિવિધિ ઓછી કરવી હોય તો આતંકીઓને મળી રહેલું આ ફંડિગ રોકવું ખૂબ જ જરૂરી છે. ત્યારે લાગી રહ્યું છે કે સરકાર આ જ કારણે આ તપાસ ચલાવી રહ્યું છે. જેથી આંતકવાદની મૂળિયા કાપવામાં મદદ મળી શકે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
