ફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગાર વિનયે રચ્યો નવો પેંતરો
નિર્ભયાના ગુનેગારોએ મોતની સજાથી બચવા માટે હવે નવો પેંતરો રચ્યો છે. દોષિતોએ દિલ્લીના ઉપરાજ્યપાલને અરજી કરી છે.
નિર્ભયાના ગુનેગારોએ મોતની સજાથી બચવા માટે હવે નવો પેંતરો રચ્યો છે. દોષિતોએ દિલ્લીના ઉપરાજ્યપાલને અરજી કરી છે. દોષી વિનય શર્માએ પોતાના વકીલ એપી સિંહ દ્વારા દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માંગ કરી છે. એપી સિંહે સીઆરપીસી સેક્શન 432 અને 433 હેઠળ ફાંસીની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીની અદાલતે બધા દોષિતો સામે ચોથી વાર ડેથ વોરન્ટ જારી કર્યો છે જે મુજબ 20 માર્ચની સવારે સાડા પાંચ વાગે બધા દોષિતોને ફાંસીની સજા આપવાની છે.

More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
