ફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગાર વિનયે રચ્યો નવો પેંતરો
નિર્ભયાના ગુનેગારોએ મોતની સજાથી બચવા માટે હવે નવો પેંતરો રચ્યો છે. દોષિતોએ દિલ્લીના ઉપરાજ્યપાલને અરજી કરી છે.
નિર્ભયાના ગુનેગારોએ મોતની સજાથી બચવા માટે હવે નવો પેંતરો રચ્યો છે. દોષિતોએ દિલ્લીના ઉપરાજ્યપાલને અરજી કરી છે. દોષી વિનય શર્માએ પોતાના વકીલ એપી સિંહ દ્વારા દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માંગ કરી છે. એપી સિંહે સીઆરપીસી સેક્શન 432 અને 433 હેઠળ ફાંસીની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીની અદાલતે બધા દોષિતો સામે ચોથી વાર ડેથ વોરન્ટ જારી કર્યો છે જે મુજબ 20 માર્ચની સવારે સાડા પાંચ વાગે બધા દોષિતોને ફાંસીની સજા આપવાની છે.

More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
