નીતિશ કુમાર નવેમ્બરમાં પાકિસ્તાન જશે

પાકિસ્તાનની યાત્રા દરમિયાન આ મંત્રીમંડળ કરાંચી, લાહોર, અને ઇસ્લામાબાદ જેવા શહેરોની મુલાકાત લેશે અને ત્યાંથી વાધા બોર્ડરથી ભારત ફરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની યાત્રા દરમિયાન બિહારમાં વર્ષ 2005માં સત્તામાં આવ્યા પછી અહીં કરવામાં આવેલા વિકાસ કાર્યો વિશે ત્યાંના લોકોને કહેશે.
ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહીનામાં બિહારની મુલાકાતે આવેલા 18 સંસદીય પાકિસ્તાની પ્રતિનીધી મંડળે પંબાજના મુખ્યમંત્રી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઇ શાહનવાઝ શરીફ તરફથી નીતિશને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ આપ્યું હતું.












Click it and Unblock the Notifications
