UPAને સમર્થન અંગે હાલ કોઇ નિર્ણય નહીં : માયાવતી

માયાવતીએ જણાવ્યું કે મંગળવાર અને બુધવારે યોજાયેલી પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓએ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર તેમની ઉપર છોડી દીધો છે. આથી ટૂંક સમયમાં હું દેશ અને જનતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇશ.
આ પહેલા મંગળવારે લખનૌમાં બીએસપીની સંકલ્પ મહારેલીમાં માયાવતીએ જણાવ્યું હતું કે આજે લખનૌમાં બીએસપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્રની યુપીએ સરકારને આપવામાં આવેલુ સમર્થન ચાલુ રાખવામાં આવશે કે નહીં.
રિટેલમાં એફડીઆઇના મુદ્દે માયાવતીએ જણાવ્યું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. તેઓ આ નિર્ણયની વિરુધ્ધ છે. જો એફડીઆઇથી ખેડૂતોને ફાયદો થશે તો તેઓ તેનું સમર્થન કરશે.
More From
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
