'ભલે દસવાર તૂટે ગઠબંધન પરંતુ મોદીના નામ પર કોઇ પીછેહટ નહીં'

નીતિશ કુમારે તાત્કાલિક પોતાના નિવાસસ્થાને બોલાવેલી કેબિનેટ મંત્રીઓની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો કે તેઓ હવે 19 જૂનના રોજ વિધાનસભામાં વિશેષ સત્ર લાવીને વિશ્વાસમત લાવશે. આવું કરીને નીતિશ કુમારે પોતે બીજેપીને ભીંસમાં લઇ લીધી છે. હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે ગૃહમાં બીજેપી મંત્રીઓએ જાતે પોતાનું રાજીનામું આપવું પડશે.
નીતિશ કુમારે ગઠબંધન તોડવાની જાહેરાત કરતાની સાથે બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને જણાવ્યું 'ભારતીય જનતા પાર્ટીએ તેની કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદી અંગે જે નિર્ણય કર્યો છે તેમાં કોઇ ફેરબદલ કરશે નહીં ભલે દસવાર ગઠબંધન તોડવું પડે.'
નકવીએ નીતિશ કુમારના નિર્ણય પર જણાવ્યું કે ''દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હૈ... એટલે કે તેમણે નીતિશ કુમારનું નામ લીધા વગર જણાવ્યું કે તેમણે દોસ્ત બનીને દુશ્મનો જેવું કામ કર્યું છે.'
તેમજ અડવાણી અંગે તેમણે જણાવ્યું કે તેઓ પણ આ ગઠબંધન તૂટવા પર દુ:ખી છે અને તેઓ હાલમાં જેલભરો આંદોલનમાં હાજરી નહીં આપે પરંતુ તેઓ બીજેપીના આવનારા અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
