'રાજા ભૈયા બન્યા સપા-કોંગ્રેસની મિલીભગતનો શિકાર'

એક તરફ જ્યાં રાજા ભૈયા આ મામલામાં ગંભીર રીતે ફસાતા જોવા મળી રહ્યાં છે, તો બીજી તરફ યોગી આદિત્યનાથની વાત માનીએ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે મળીને રાજા ભૈયા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.
આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસ અને સપાની મિલીભગતનો તેઓ શિકાર બન્યા છે. અમુક લોકોને ખુશ કરવા માટે તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મામલે ન્યાયિક તપાસ થવી જોઇએ.
નોંધનીય છે કે ગત શનિવારે કુંડા ક્ષેત્રમાં ગ્રામ પ્રધાન અને તેમના ભાઇની હત્યાથી ઉત્તેજિત ગ્રામીણોએ ડીએસપી જિયાઉલ હકની હત્યા કરી નાંખી હતી, સીઓના પત્નીને જ્યારે મુખ્યમંત્રી મળવા ગયા હતા ત્યારે પીડિત પરિવારને 25-25 લાખ રૂપિયા આપવાની સાથોસાથ નોકરી આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
