રામ જન્મભૂમિ અને બાબરી વિવાદ મામલે બેંચના ગઠન પર સૌની નજર
રામ જન્મભૂમિ અને બાબરી વિવાદ મામલે બેંચના ગઠન પર સૌની નજર
નવી દિલ્હીઃ ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને મુદ્દાને એક સિવિલ સૂટ કહી શકે છે પરંતુ દેશની જનતા અને રાજનીતિ માટે આ મુદ્દો હંમેશાથી મહત્વપૂર્ણ રહ્યો છે. હવે આ મામલાને લઈ 10 જાન્યુઆરી નક્કી થશે કે કયા-કયા જજની બેંચ આ મામલાની સુનાવણી કરશે. પરંતુ પહેલો સવાલ લોકોના મનમાં આવે છે કે સંરચના કેવી હશે? શું ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પીઠનો ભાગ બનશે અથવા અન્ય કોઈને આ બેંચનો ભાગ બનાવવામાં આવશે.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના સેવાનિવૃત્તિ પહેલા ત્રણ ન્યાયાધીશ આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નાજરે ઉપરાંત જસ્ટિસ મિશ્રા સામેલ હતા. સામાન્ય જાણકારી મુજબ આ મામલાની સુનાવણી કરનાર અન્ય બે જસ્ટિસ પીઠનો ભાગ હોય શકે છે અને જસ્ટિસ મિશ્રાના સ્થાને કોઈ નવા ન્યાયાધીશની નિયુક્તિ થઈ શકે છે. પરંતુ આ મામલામાં એવો કોઈ સંબંધ નથી કેમ કે આ મામલાની યોગ્યતા હજુ સુધી સાંભળવામાં આવી નથી. માટે આ મામલો સુનાવણીના મામલાની શ્રેણીમાં નથી.
માટે મુખ્ય ન્યાયાધીશ આખી પીઠનું પુનર્ગઠન કરી શકે છે. મામલાની સુનાવણી માટે જસ્ટિસને પ્રતિસ્થાપિત કરવામાં નથી આવતા. પીઠનું ગઠન મહત્વપૂર્ણ છે કેમકે તે નક્કી કરશે કે મામલો ક્યાં સુધી ચાલી શકે છે કેમ કે આ પીઠમાં સામેલ ન્યાયાધીશો અને તેમની કાર્યશૈલી પર નિર્ભર કરશે. ન્યાયમૂર્તિ ગોગોઈને કાયદાકીય પહલૂનો તર્ક રાખવા માટે ઓળખવામાં આવે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે મહત્વપૂર્ણ મામલામાં કોઈપણ પાર્ટીની ઉપેક્ષા કરવામાં આવશે. રામ જન્મભૂમિ મામલો સિવિલ સૂટ મામલા અંતર્ગત આવે છે અને રોસ્ટર મુજબ મામલાની અધ્યક્ષતા કરનાર દરેક ન્યાયની ક્ષમતા હોય છે.
આ પણ વાંચો- મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
