બિહારે કૃષિ ઉત્પાદકતા વધારવા પરમાણુ તકનીકનો ઉપયોગ કર્યો

આ પ્રતિનિધિ મંડળ મુંબઇમાં આવેલા ભાભા પરમાણુ શોધ કેન્દ્ર (બાર્ક - BARC)ના વિજ્ઞાનીઓ સાથે પોતે કરેલા પ્રયોગો અને તેમાં મળેલી સફલતા અંગે ચર્ચા કરશે. ત્યાર બાદ પરમાણુ તકનીકના ઉપયોગથી ફળો અને શાકભાજી, ખાસ કરીને કેરી અને કેરીને વધારે દિવસો સુધી તાજા રાખવા અંગેની માહિતી મેળવશે.
ચૌધરીએ વધુમાં જણાવ્યું કે આ ઉર્જાના ઉપયોગથી લીચીને 48 દિવસો સુધી, કેળા અને કેરીને 30 દિવસો સુધી અને બટાકા તેમજ ડુંગળીને 120 દિવસથી વધારે સમય માટે સડા સામે સુરક્ષિત સાચવી શકાય છે.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલથી બાર્ક તથા દિલ્હી સ્થિત પરમાણુ ઉર્જા વિભાગના અધિકારીઓ અને બિહાર કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની વચ્ચે મંગળવારે એક બેઠક યોજાઇ શકી હતી. આ બેઠકમાં કૃષિમાં પરમાણુ તકનીકના ઉપયોગના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
બીએયુના કુલપતિનું માનવું છે કે કૃષિમાં પરમાણુ તકનીકના ઉપયોગથી ઉત્પાદકતામાં વધારો કરવાની સાથે પાકની પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફળો અને શાકભાજીમાં વૃધ્ધિમાં વિસ્તાર માટે કોબાલ્ટ 60 મારફતે ગામા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. કેળામાં આયરનનું પ્રમાણ વધારવા માટે આ તકનીકનો ઉપયોગ પહેલા જ કરવામાં આવી ચૂક્યો છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
