Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટ્રેનોના સંચાલનને યોગ્ય ગણાવી ચિદમ્બરમે કહ્યુ, આ રીતે જ માર્ગ અને હવાઈ પરિવહન શરૂ કરો

સરકારના ટ્રેનો ચાલુ કરવાના નિર્ણયનુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે સ્વાગત કર્યુ છે.

કોરોના મહામારીના કારણે દેશમાં ઘોષિત લૉકડાઉનના કારણે બંધ પેસેન્જર ટ્રેનો 12 મેથી ફરીથી ચાલુ થશે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકો અને જરૂરી કામ બીજી જગ્ાએ જતા લોકો મુસાફરી કરી શકે છે. શરૂઆતમાં 15 ટ્રેનો ચલાવવામાં આવશે એટલે કે આ 15 રૂટો પર ચાલશે. ટ્રેનો દિલ્લીથી ચલાવવામાં આવશે. 11 મેના રોજ 4 વાગે રિઝર્વેશન મળવાનુ શરૂ થઈ જશે. આ ટ્રેનોની ટિકિટ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ પર મળશે, ટિકિટ કાઉન્ટર પર નહિ.

p chidambaram

સરકારના આ નિર્ણયનુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે અમે આંતરરાજ્ય પેસેન્જર ટ્રેનોના સંચાલને સાવચેતીપૂર્વક શરૂ કરવાના સરકારના નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ. માર્ગ પરિવહન અને હવાઈ પરિવહનને પણ આ રીતે શરૂ કરવુ જોઈએ. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે દેશભરમાં લૉકડાઉન લાગુ છે તેમછતાં આના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X