Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એનઆરસી આડમાં માહોલ ખરાબ કરવાની કોશિશ: રાજનાથ સિંહ

આસામમાં નાગરિકતાને લઈને શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. સંસદના બંને સદનમાં આ મુદ્દે ટીએમસી ઘ્વારા હંગામો ચાલુ છે.

આસામમાં નાગરિકતાને લઈને શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. સંસદના બંને સદનમાં આ મુદ્દે ટીએમસી ઘ્વારા હંગામો ચાલુ છે. ગુરુવારે આસામ જઈ રહેલા તુલમૂલ કોગ્રેસના 6 સાંસદ અને 2 વિધાયકને સિલચર એરપોર્ટ પર હિરાસતમાં લીધા પછી શુક્રવારે ટીએમસી સાંસદ સોગંદ રાયે આ મુદ્દે ચર્ચા માટે લોકસભામાં નોટિસ આપ્યું.

rajnath singh

નીચે વાંચો સંસદની કાર્યવાહીની લાઈવ અપડેટ..

Aug 03, 2018, 12:23 pm IST

એનઆરસી ઘ્વારા દેશમાં ડરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે, જે નિંદનીય છે: રાજનાથ સિંહ
Aug 03, 2018, 12:23 pm IST

હું ફરી આ વાત કહું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈની પણ સામે બળપૂર્વક કાર્યવાહી નહીં કરવામાં આવે: રાજનાથ સિંહ
Aug 03, 2018, 12:21 pm IST

એનઆરસી પ્રક્રિયામાં સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. આ ફક્ત ડ્રાફ્ટ છે, આ ફાઇનલ નથી. જે લોકોનું નામ ડ્રાફ્ટમાં નથી તેમને અપીલ કરવાની પુરેપુરી તક આપવામાં આવશે: રાજનાથ સિંહ
Aug 03, 2018, 12:19 pm IST

એનઆરસી પ્રક્રિયામાં ભેદભાવનો આરોપ ખોટો છે. કેટલાક લોકો એનઆરસી આડમાં માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે: રાજનાથ સિંહ
Aug 03, 2018, 12:18 pm IST

એનઆરસી પ્રક્રિયા 1985 દરમિયાન આસામ કરાર હેઠળ તે સમયે જ શરુ થયી હતી જયારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા: રાજનાથ સિંહ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X