તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
શ્રીનગર, 13 માર્ચ : આજે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી એક પોલીસ પબ્લિક શાળાની બહાર વહેલી સવારે બે ફિદાઇન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદી અને સીઆરપીએફના જવાનો વચ્ચે થયેલા ફાયરિંગમાં 5 જવાનો શહીદ થયા છે, જ્યારે 7 જવાનો ઇજગ્રસ્ત થયા છે.
ચાર મહિના બાદ શ્રીનગરમાં આવો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા સ્કૂલની બહાર આવેલા સીઆરપીએફના બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેમ્પની અંદર છૂપાયેલા 2 ફિદાઇન આતંકીઓને સીઆરપીએફના જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. આ હુમલાને પગલે શ્રીનગરમાં હજીએ તણાવભર્યું વાતાવરણ છે. હજી સુધી એ નથી જાણી શકાયું કે આ આતંકવાદીઓ કયા ગ્રુપના હતા અને હુમલો કરવાનો તેમનો ઉદ્દેશ્ય શું હતો.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પોલીસ પબ્લીક સ્કૂલ આજે બંધ હતી અને આ આતંકવાદીઓ શાળાના બાજુમાં આવેલા મેદાનમાં ક્રિકેટના સામાનની અંદર હથિયારો છૂપાવીને આવ્યા હતા. આ મેદાન ક્રિકેટ રમવા માટે સૌને માટે ખુલ્લુ હોય છે જેનો લાભ લઇને ફિયાદીન અહીં ઘુસી ગયા હતા, અને તક મળતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ

તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ

તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ

તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ

તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ

તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
