ત્રિપુરા રથયાત્રામાં થયેલ દુર્ઘટના પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરીને સહાયની કરી જાહેરાત
ત્રિપુરાના ઉપકોટિમાં રથયાત્રી દરમિયાન થેલા દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઇ હતી. આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમજ જે લોકો આ દુર્ઘટનાથી ગંભીર રીતે ઘાયલ થયેલા છે. તેમને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

જણાવી દઇએ કે, ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન વિજળીનો તાર તુટી પડતા 7 લોકોની મોત થઇ હતી. જ્યારે 16 લોકો ઘાયલ થઇ ગયા હતા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, ઉલ્ટુ રથયાત્રા દરમિયાન કુમારઘાટમાં થયેલી ઘટના દુખદ છે.
પીએમ કહ્યુ કે, જે લોકોએ પોતાનો જીવ ગુમા્યો છે. તેમના પરીવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છુ. પ્રાર્થના કરુ છુ કે, ઘાયલ જલ્દી ઠીક થઇ જાય. આ દુર્ઘટનામાં પ્રભાવીત લોકોને સ્થાનીય પ્રશાસને દરેક પ્રકારની સંભવ મદદ કરી છે.
આ દુર્ઘટનામાં પરિજનોને 2-2 લાખ રૂપિયાની મદદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આપદા કોષમાથી આપવામાં આવશે. જ્યારે જે લોકો ગંભીર રૂપથી ઘાયલ થયેલા છે. તેમને 50-50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
આ પહેલા ત્રિપુરાના મુખ્યમત્રી માણિક સાહાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને હાલાતની નિરીક્ષણ કર્યુ હતુ. તેમણે આ ઘટના પર દુખ જાહીર કરતા કહ્યુ કે, આ દુર્ભાગ્ય પૂર્ણ છે. ત્રિપુરાના ઇતિહાસમાં આ પ્રકારની કોઇ ઘટના બીજી ક્યારેય નથી થઇ. ઉલ્લેખનીય વાત છે. કે, બે વાળકોની પણ મૌત થઇ ગઇ હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
