અમારો પ્રયત્ન માત્ર મકાન આપવાનો નહીં, દરેકને પગભર કરવાનો છે: મોદી
નવી દિલ્હી, 24 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત કરી. આ યોજનાઓ હેઠળ અટલ આવાસ યોજના, સ્માર્ટ સિટી યોજના, 2022 સુધી તમામને ઘર યોજનાની શરૂઆત કરી છે.
સ્માર્ટ સિટી યોજના જે ભાજપનો ચૂંટણી મુદ્દો હતો જેનો ખર્ચ 4 લાખ કરોડ રૂપિયા છે વડાપ્રધાન આજે તેની શરૂઆત કરી. સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધી તમામ દેશવાસિયોને ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આની સાથે જ શહેરી વિકાસ માટે અટલ યોજના હેઠળ 500 શહેર આવશે, સાથે જ તમામ દેશવાસીઓને ઘર આપવાના કાર્યક્રમનું પણ વડાપ્રધાને ઉદઘાટન કર્યું.
આ પ્રસંગે વડાપ્રધાને આપેલા ભાષણના મુખ્ય અંશ આ પ્રમાણે છે..
-
નાગરિકોની
જરૂરિયાતથી
બે
ડગલા
આગળ
આવવું
જ
સ્માર્ટ
સિટી
છે.
-
શહેરોને
સ્માર્ટ
બનાવવાનો
નિર્ણય
ત્યાના
નાગરિક
અને
ત્યાના
લોકો
કરશે
નહીં
કે
રાજ્ય
સરકાર
કે
કેન્દ્ર
સરકાર
કરશે.
-
આપણો
વિકાશ
એવો
હોવો
જોઇએ
કે
શહેર
અથવા
ગામની
વચ્ચે
પડકાર
નહીં
પરંતુ
સહકાર
થાય.
-
અમે
ઇચ્છીએ
છીએ
કે
શહેર
પોતાની
જરૂરીયાતોના
આધારે
પોતાનું
માળખું
તૈયાર
કરે,
તેના
માટે
અમૃત
યોજના
મદદગાર
સાબિત
થશે.
- શહેર કેવું બનશે અને ભવિષ્યમાં કેવું હશે તેનું માળખું લઇને અમે આવ્યા છીએ.
વધુ ભાષણ વાંચો તસવીરોમાં...
|
ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત કરી. આ યોજનાઓ હેઠળ અટલ આવાસ યોજના, સ્માર્ટ સિટી યોજના, 2022 સુધી તમામને ઘર યોજનાની શરૂઆત કરી છે.
|
ઘર પ્રોત્સાહન આપે છે
મકાન મળવાથી જીવનમાં ફેરફાર શરૂ થઇ જાય છે.
|
ઘર મળવાથી ગરીબના સપના સાચા થવા લાગે છે
ઘર મળવાથી ગરીબના સપના સાચા થવા લાગે છે અને ગરીબ અને વધુ મહેનત શરૂ કરી દે છે.
|
ગરીબ નોકરી માટે શહેરો તરફ દોડી રહ્યો છે
આપણા દેશમાં લગભગ 500 શહેર અને ગરીબ નોકરી માટે શહેરો તરફ દોડી રહ્યો છે.
|
વિકાસના માર્ગે આગળ વધવા સૌની નેમ છે
આજે આપણે તે કાળા દિવસને ભૂલાવીને તે સપનાઓની પસંદગી કરવા માગીએ છીએ જે દરેક નાગરિકનો વિકાસ કરે.
|
કટોકટીના નામે દેશને જેલમાં ફેરવી દેવાયો હતો
દેશમાં 40 વર્ષ પહેલા કટોકટીના નામે દેશને જેલમાં ફેરવી દેવાયો હતો, સમાચાર પત્રોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા.
2 કરોડ ઘરો મહિલાઓને
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પહેલા 2 કરોડ ઘરો મહિલાઓને આપવામાં આવશે બાદમાં, બાકીને આપવામાં આવશે.