Bakra Eid 2023: ઇદ ઉલ-અજહા પર શુ કહ્યુ પીએમ મોદીએ, કુવૈતના પ્રિસને પત્ર લઘી આપી શુભકામના
દુનિયાબરમાં 29 જૂને ઇદ ઉલ અજહાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇદ ઉલ-અજહાની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ કુવેતના ક્રાઉ પ્રિંસ અને પ્રધાનોમંત્રીને પત્ર લખરીને ઇદ ઉલ અજહાની શુભકામાના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ તહેવાર આપણએ "ત્યાગ કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે, " ઇદ ઉલ અજહાના તહેવાર આપણને ત્યાગ, કરુણઆ અને ભાઇચારીના મૂલ્યોની યાદ અપાવે છે. જે એક શાંતિ પૂર્ણ અને સમાવેશી દુનિયાના નિર્માણ માટે બહુ જરૂરી છે. જેની આપણે બધા ઇચ્છા રાખીએ છીએ.
દુતાવાસે જાણકારી આપી હતી કે, પીએમ મોદીએ કુવેત ક્રાઉન પ્રિંસ અને પ્રધાનમત્રીનેએક વ્યક્તિગત પત્ર લખ્યો છે. ઇદ ઉલ- અજહાના તહેવારની શુભકામના પાઠવી હતી
દુતાવાસે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, " આપણે વ્યક્તિગત પત્રમાં ભારતના પ્રધાનોમત્રીએ જણાવ્યુ હતુ કે, ઇદ ઉલ અજહાના પવિત્ર તહેવાર ભારત ભરમાં લાખો મુસલમાનો દ્વારા માનવામાં આવે છે. આ આપણે બલિદાન, કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે. જે શાંતિપૂર્ણ અે સમાવેશી દુનિયાના નિર્માણ માટે આવશ્યક છે.












Click it and Unblock the Notifications
