Bakra Eid 2023: ઇદ ઉલ-અજહા પર શુ કહ્યુ પીએમ મોદીએ, કુવૈતના પ્રિસને પત્ર લઘી આપી શુભકામના
દુનિયાબરમાં 29 જૂને ઇદ ઉલ અજહાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇદ ઉલ-અજહાની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ કુવેતના ક્રાઉ પ્રિંસ અને પ્રધાનોમંત્રીને પત્ર લખરીને ઇદ ઉલ અજહાની શુભકામાના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ તહેવાર આપણએ "ત્યાગ કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે, " ઇદ ઉલ અજહાના તહેવાર આપણને ત્યાગ, કરુણઆ અને ભાઇચારીના મૂલ્યોની યાદ અપાવે છે. જે એક શાંતિ પૂર્ણ અને સમાવેશી દુનિયાના નિર્માણ માટે બહુ જરૂરી છે. જેની આપણે બધા ઇચ્છા રાખીએ છીએ.
દુતાવાસે જાણકારી આપી હતી કે, પીએમ મોદીએ કુવેત ક્રાઉન પ્રિંસ અને પ્રધાનમત્રીનેએક વ્યક્તિગત પત્ર લખ્યો છે. ઇદ ઉલ- અજહાના તહેવારની શુભકામના પાઠવી હતી
દુતાવાસે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, " આપણે વ્યક્તિગત પત્રમાં ભારતના પ્રધાનોમત્રીએ જણાવ્યુ હતુ કે, ઇદ ઉલ અજહાના પવિત્ર તહેવાર ભારત ભરમાં લાખો મુસલમાનો દ્વારા માનવામાં આવે છે. આ આપણે બલિદાન, કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે. જે શાંતિપૂર્ણ અે સમાવેશી દુનિયાના નિર્માણ માટે આવશ્યક છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
