Bakra Eid 2023: ઇદ ઉલ-અજહા પર શુ કહ્યુ પીએમ મોદીએ, કુવૈતના પ્રિસને પત્ર લઘી આપી શુભકામના
દુનિયાબરમાં 29 જૂને ઇદ ઉલ અજહાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇદ ઉલ-અજહાની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ કુવેતના ક્રાઉ પ્રિંસ અને પ્રધાનોમંત્રીને પત્ર લખરીને ઇદ ઉલ અજહાની શુભકામાના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ તહેવાર આપણએ "ત્યાગ કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે, " ઇદ ઉલ અજહાના તહેવાર આપણને ત્યાગ, કરુણઆ અને ભાઇચારીના મૂલ્યોની યાદ અપાવે છે. જે એક શાંતિ પૂર્ણ અને સમાવેશી દુનિયાના નિર્માણ માટે બહુ જરૂરી છે. જેની આપણે બધા ઇચ્છા રાખીએ છીએ.
દુતાવાસે જાણકારી આપી હતી કે, પીએમ મોદીએ કુવેત ક્રાઉન પ્રિંસ અને પ્રધાનમત્રીનેએક વ્યક્તિગત પત્ર લખ્યો છે. ઇદ ઉલ- અજહાના તહેવારની શુભકામના પાઠવી હતી
દુતાવાસે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, " આપણે વ્યક્તિગત પત્રમાં ભારતના પ્રધાનોમત્રીએ જણાવ્યુ હતુ કે, ઇદ ઉલ અજહાના પવિત્ર તહેવાર ભારત ભરમાં લાખો મુસલમાનો દ્વારા માનવામાં આવે છે. આ આપણે બલિદાન, કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે. જે શાંતિપૂર્ણ અે સમાવેશી દુનિયાના નિર્માણ માટે આવશ્યક છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ







Click it and Unblock the Notifications
